20 થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક કંપની માટે EPFOમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. EPFOમાં રજિસ્ટર્ડ કંપનીઓએ કર્મચારીની બેઝિક સેલેરીનો 12 ટકા હિસ્સો PFમાં જમા કરાવવાના હોય છે
20 થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક કંપની માટે EPFOમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. EPFOમાં રજિસ્ટર્ડ કંપનીઓએ કર્મચારીની બેઝિક સેલેરીનો 12 ટકા હિસ્સો PFમાં જમા કરાવવાના હોય છે
20 થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક કંપની માટે EPFOમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. EPFOમાં રજિસ્ટર્ડ કંપનીઓએ કર્મચારીની બેઝિક સેલેરીનો 12 ટકા હિસ્સો PFમાં જમા કરાવવાના હોય છે
નોકરિયાત વર્ગના લોકો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે. ઘણી વખત કોઈ કારણસર કંપની પાસેથી ફૉર્મ-16 નથી મળી શકતું. પરંતુ ફૉર્મ-16 વગર પણ ITR ફાઈલ કરી શકાય છે. ફૉર્મ-16 ના હોય ત્યારે વ્યક્તિ કપાતનો દાવો કરવા માટે સેલેરી સ્લિપ, ફોર્મ 26AS અને ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ્સ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ITR ફાઇલ કરી શકે છે..
નોકરિયાત વર્ગના લોકો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે. ઘણી વખત કોઈ કારણસર કંપની પાસેથી ફૉર્મ-16 નથી મળી શકતું. પરંતુ ફૉર્મ-16 વગર પણ ITR ફાઈલ કરી શકાય છે. ફૉર્મ-16 ના હોય ત્યારે વ્યક્તિ કપાતનો દાવો કરવા માટે સેલેરી સ્લિપ, ફોર્મ 26AS અને ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ્સ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ITR ફાઇલ કરી શકે છે..
નોકરિયાત વર્ગના લોકો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે. ઘણી વખત કોઈ કારણસર કંપની પાસેથી ફૉર્મ-16 નથી મળી શકતું. પરંતુ ફૉર્મ-16 વગર પણ ITR ફાઈલ કરી શકાય છે. ફૉર્મ-16 ના હોય ત્યારે વ્યક્તિ કપાતનો દાવો કરવા માટે સેલેરી સ્લિપ, ફોર્મ 26AS અને ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ્સ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ITR ફાઇલ કરી શકે છે..
નિવૃત્તિ (Retirement) પછી વધુ પેન્શન (Pension) મેળવવાની ઈચ્છા હોય તો તમે 11 જુલાઈ સુધી અરજી કરી શકશો. ડેડલાઈન લંબાઈ હોવાથી કર્મચારીઓને ચોક્કસ કેટલું પેન્શન મળી શકશે તેની ગણતરી કરવામાં સરળતા પડશે.
બેંક ખાતામાં જો 10 વર્ષ સુધી કોઈ લેવડ-દેવડ નથી થતી તો બેંક તેને ઈનઑપરેટિવ એકાઉન્ટ ગણી તેમાં જમા પૈસાને ડિપૉઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ એટલે કે DEAFમાં ટ્રાન્સફર કરી દે છે. તો વીમા, Provident Fund અને PPFની રકમ પણ જો 10 વર્ષ સુધી દાવા વગર પડી રહે તો તે જમા રકમ Senior Citizen Welfare Fundમાં ટ્રાન્સફર કરી દેવાય છે.
બેંક ખાતામાં જો 10 વર્ષ સુધી કોઈ લેવડ-દેવડ નથી થતી તો બેંક તેને ઈનઑપરેટિવ એકાઉન્ટ ગણી તેમાં જમા પૈસાને ડિપૉઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ એટલે કે DEAFમાં ટ્રાન્સફર કરી દે છે. તો વીમા, Provident Fund અને PPFની રકમ પણ જો 10 વર્ષ સુધી દાવા વગર પડી રહે તો તે જમા રકમ Senior Citizen Welfare Fundમાં ટ્રાન્સફર કરી દેવાય છે.
બેંક ખાતામાં જો 10 વર્ષ સુધી કોઈ લેવડ-દેવડ નથી થતી તો બેંક તેને ઈનઑપરેટિવ એકાઉન્ટ ગણી તેમાં જમા પૈસાને ડિપૉઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ એટલે કે DEAFમાં ટ્રાન્સફર કરી દે છે. તો વીમા, Provident Fund અને PPFની રકમ પણ જો 10 વર્ષ સુધી દાવા વગર પડી રહે તો તે જમા રકમ Senior Citizen Welfare Fundમાં ટ્રાન્સફર કરી દેવાય છે.